દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
સર્વે મહાત્માઓ તથા સર્વે યુથના યુવક અને યુવતીઓ,
આપ સૌ દાદાજીની અસીમ અસીમ કૃપા થકી જીવન આનંદ ભર્યું જતુજ હશેજ. પરંતુ દરેક સંજોગમા અને દરેક અવસ્થામાં, દરેક સંજોગ અને દરેક અવસ્થાથી મુકતતાનો અનુભવ થવો મુખ્ય વસ્તુ છે. અને તેવો અનુભવ રહેવોજ જોઈએ. આવું રહેતું હોયતો સમજવું કે આપણે જે જ્ઞાન મળિયું છે તેનો ઉપયોગ કરીએ છીએ.
- dsc 0006
- 2012 01 19 kamrej roomsu7
- 2012 01 19 kamrej roomsu24
- 2012 01 19 kamrej roomsu25
- 2012 01 19 kamrej roomsu27
- 2012 01 19 kamrej mandirsu23
- 2012 01 19 kamrej mandirsu42
- 2012 01 19 kamrej mandirsu43
- 2012 01 19 kamrej mandirsu83
- 2012 01 18 surat mandir110
Advertisement












